- Advertisement -
કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ બે અઠવાડિયા માટે હોમ કવોરેન્ટીન થવાનો નિર્ણય કર્યો છે . તેઓ એ ટવિટ કરી માહિતી આપી હતી.
- Advertisement -

- Advertisement -
સિનિયર અધિકારીઓ એવા મુકેશ કુમાર, પંકજ કુમાર અને રાજીવ ગુપ્તાને અમદાવાદની જવાબદારી સોંપવામાં આવી
- Advertisement -