દ્વારકામા મોરારીબાપુ પર થયેલ હુમલાના વિરોઘમા વિવિધ સમાજના આગેવાનો દ્વારા કલેકટરને આવેદન પત્ર આપ્યુ.
- Advertisement -
દ્વારકામાં પરમ પૂજ્ય મોરારીબાપુ સાથે થયેલ દુર્વ્યવહારની ઘટના ના અનુસંધાને ભાવનગર વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા ભાવનગર જિલ્લા કલેકટરશ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું.
- Advertisement -
- Advertisement -
આ ઉપરાંત પટેલ સમાજ ના આગેવાન બુધાભાઈ પટેલ, ભગવાનજીભાઈ પટેલ, લક્ષ્મીબેન પટેલ, તથા દરજી સમાજ ના આગેવાન દિલીપભાઈ કેપ્રી, માલધારી સંગઠનના આગેવાન ડૉ. ગૌરાંગભાઈ સાટીયા, દ્વારા પણ આવેદનપત્રો આપવામાં આવ્યા..
- Advertisement -