ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલના ઘરે લક્ષ્મીજી પધાર્યા
- Advertisement -
ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ અને યુવરાણી ક્રિતિરંજની કુમારીના ઘરે પારણું બંધાયું છે. યુવરાજના ઘરે લક્ષ્મીજી પધાર્યાની સોશિયલ મીડિયામાં જાહેરાત કરી છે.
- Advertisement -

- Advertisement -
જેમાં લખવામાં આવ્યું છે કે, ખોડિયાર માતાજી અને મુરલીધર મહારાજની કૃપાથી અમારા ઘરે પુત્રીનો જન્મ થયો છે.
- Advertisement -