fbpx
Bhavnagar News
Get all the Daily Latest Bhavnagar and Gujarati News

- Advertisement -

- Advertisement -

જાણીતા કથાકાર જીગ્નેશદાદાએ કોરોના સામે લડવા મુખ્યમંત્રી રાહતનીઘી ફંડમા 5,55,555 જમા કરાવ્યા.

1,738

- Advertisement -

જાણીતા ભાગવત કથાકાર પૂજ્ય જિજ્ઞેશ દાદા –
રાધે રાધે એ આજે મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રુપાણીની મુલાકાત લઇ કોરોના વાયરસ સામે લડવા મુખ્ય મંત્રી રાહત નિધિમાં રૂપિયા ૫,૫૫,૫૫૫/૦૦ નો ચેક અર્પણ કર્યો હતો.

- Advertisement -

- Advertisement -


આ પ્રસંગે જિજ્ઞેશ દાદાએ મુખ્યમંત્રી શ્રી વિજય ભાઇ રુપાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં કોરોના વાયરસ સામે જનતાના આરોગ્યની કાળજી માટે લેવાયેલ પગલાં ની પ્રશંસા કરી હતી અને જનતાને અપીલ કરી હતી કે તે ઘર બહાર બિલકુલ નીકળે નહી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદી અને મુખ્યમંત્રા શ્રી વિજયભાઇ રુપાણી ની અપીલનું પાલન કરે .

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!