fbpx
Bhavnagar News
Get all the Daily Latest Bhavnagar and Gujarati News

- Advertisement -

- Advertisement -

ભાવનગરના યુવરાજ દ્વારા સમગ્ર દેશના લોકોને લોકડાઉનનુ પાલન કરી ઘરે રહેવા માટે વિનંતી કરવામાં આવી.

1,642

- Advertisement -

કોરોનાની મહામારીનો સમગ્ર દેશ વિદેશ સામનો કરી રહ્યો છે ત્યારે ભાવનગરના યુવરાજ દ્વારા સમગ્ર દેશના લોકોને ઘરે રહેવા માટે વિનંતી કરવામાં આવી તથા આ કોરોના મહામારી સામે લડતા ડોક્ટર, પોલીસ, આરોગ્ય કમૅચારીઓ, સફાઇ કામદારો તથા સરકાર અને પ્રશાસનને સાથ આપવા પણ વિનંતી કરવામાં આવી.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!