Browsing Category
Political
કેન્દ્ર સરકારે બહાર પાડ્યો રૂ. 100 નો સિક્કો. તમે જોયો કે નહિ? નહિ જોયો તો જોવા માટે ક્લિક કરો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 12 ઓક્ટોબર 2020ના રોજ એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં વિજયરાજે સિંધિયાના સન્માનમાં 100 રૂપિયાનો સ્મૃતિ સિક્કો બહાર પાડ્યો. વિજયરાજે સિંધિયા ગ્વાલિયરના રાજમાતા…
ગુજરાત વિઘાનસભા પેટાચૂંટણી માટે ગુજરાત ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી.
ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાવાની છે. આ બેઠકો માટે ભાજપે ઉમેદવારોનાં નામની જાહેરાત કરી છે.
આ પૈકી ડાંગ બેઠક પરથી વિજય પટેલ, મોરબી…
હવે સરકારની તમામ યોજનાઓ ની માહિત તમારા વોટ્સએપમાં. કઈ રીતે જાણવા માટે ક્લિક કરો
સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ સરકારની તમામ યોજનાઓ જન-જન સુધી પહોંચે તે હેતુથી તૈયાર કરાયેલા 'વ્હોટ્સએપ હેલ્પડેસ્ક'નું ઉદ્ધાટન
સરકારની તમામ યોજનાઓ જન-જન સુધી પહોંચી શકે એ માટે ”યોજના…
બ્રેકીંગ ન્યૂઝ: રાજ્યસભા ચૂંટણી પરિણામ જાહેર
રાજયસભા ચૂંટણી પરિણામ જાહેર
ગુજરાત રાજ્યસભાની 4 બેઠક માટે યોજાયેલા ચૂટણીમા ભાજપના અભય ભારદ્વાજ, નરહરિ અમીન તથા રમિલાબેનની જીત થઇ છે. તો કોંગ્રેસમાંથી શક્તિસિંહ જીત્યા અને ભરતસિંહ સોલંકી…
દ્વારકા મંદિરે માફી માંગવા પહોંચેલા મોરારી બાપુ પર પબુભા માણેક દ્વારા હુમલાનો પ્રયાસ
શ્રી કૃષ્ણ અને યદુવંશ અંગે વિવાદિત ટિપ્પણી મામલે મોરારી બાપુ દ્વારકા પહોંચ્યા હતા ત્યારે ભાજપના નેતા પબુભા માણેક મોરારી બાપુ પર ધસી આવ્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે. સમગ્ર ઘટનાનું ફેસબુક…
ભારતને કોરોના સામે ‘HopeFortheBest’નો મેસેજ આપવા સ્વિત્ઝરલૅન્ડના મેટરહોર્ન માઉન્ટેન પર તિરંગો…
ભારત સહિત દુનિયાભરના દેશોમાં કોરોના વાયરસનો કેર જોવા મળી રહ્યો છે. દરેક દેશ આ વાયરસને પોતાના ત્યાં ફેલાતો અટકાવવા માટે મોટા મોટા પગલાં લઈ રહ્યો છે. કોરોનાના સંકટને પહોંચી વળવા માટે ભારત…
- Advertisement -
પીએમ મોદીનું દેશને સંબોધન: લોકડાઉનની મુદ્દત વધારી 3 મે સુધી યથાવત રહેશે
દેશમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનને મંગળવારે 21 દિવસ પુરા થઈ ગયા છે. જેના ભાગ રૂપે વડાપ્રધાન મોદી 14 એપ્રિલે સવારે 10 વાગ્યે દેશને સંબોધન શરૂ કર્યું છે. કોરોના વાઈરસ પર આ તેમનું 26…
ગુજરાત કોંગ્રેસ તરફથી રાજયસભા માટે આ બે કદાવર નેતાની જાહેરાત
ગુજરાત કોંગ્રેસના બે ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાત કોંગ્રેસના કદાવર નેતા શક્તિસિંહ ગોહિલ અને ભરતસિહ સોલંકી નો સમાવેશ થાય છે.
જાણો કોણ છે શક્તિસિંહ ગોહિલ ?
…
ગુજરાત કોંગ્રેસમાં બે નામ ફાઈનલ : કોંગ્રેસના કદાવર નેતાઓને મળી શકે ટીકિટ
ગુજરાત કોંગ્રેસના બે ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાત કોંગ્રેસના કદાવર નેતા શક્તિસિંહ ગોહિલ અને રાજીવ શુક્લાનો સમાવેશ થાય છે.
જાણો કોણ છે શક્તિસિંહ ગોહિલ ?
…
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ 562 રજવાડાનું દાન આપનાર રાજવીઓનું સ્ટેચ્યું ઓફ યુનિટી…
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને આંકલાવ નાં ધારાસભ્ય શ્રી અમિત ચાવડાએ અખંડ ભારતના નિર્માણ માટે 562 રજવાડાનું દાન આપનાર રાજવીઓનું સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે મ્યુઝિયમ બનાવવા માટે સરકારને…
- Advertisement -