Browsing Category
Religion
જાણો શું છે અક્ષય તૃતીયા અને ચાલો જાણીએ તેના મહત્વ વિશે 10 વિશેષ બાબતો.
અક્ષય તૃતીયાનો તહેવાર દર વર્ષે વૈશાખ શુક્લ પક્ષની તૃતીયા તિથિ પર ઉજવવામાં આવે છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત આ ઉપવાસ તે સમગ્ર ઉત્તર ભારતમાં ઉજવવામાં આવે છે. ગ્રામીણ…
ભગવાન પરશુરામના જીવનના આ રહસ્યો તમે નહિ ખબર હોય. જાણો તેમના જીવનના પ્રસંગો.
હિંદુ પંચાંગ અનુસાર વૈશાખ મહિનામાં શુક્લ પક્ષની ત્રીજે ભગવાન પરશુરામની જન્મ જયંતી માનવામાં આવે છે. ધર્મ ગ્રંથો અનુસાર તે દિવસે ભગવાન વિષ્ણુનો આવેશ અવતાર પરશુરામજી જન્મ થયો હતો.
ધર્મ…
રામાયણ સિરિયલના રિ-ટેલીકાસ્ટ થયેલા ચાર એપિસોડને મળ્યા ૧૭ કરોડ દર્શકો
લોકડાઉનમાં શરૂ થયેલી રામાયણ સિરિયલના પુન: ટેલીકાસ્ટને દર્શકોએ પ્રથમ અઠવાડિયે જ જબબર પ્રતિસાદ મળ્યો છે.
લોકડાઉન દરમિયાન રામાનંદ સાગર કૃત ‘રામાયણ’સિરિયલના રિ-ટેલીકાસ્ટની શરુઆત થઇ છે.…
જાણીતા કથાકાર જીગ્નેશદાદાએ કોરોના સામે લડવા મુખ્યમંત્રી રાહતનીઘી ફંડમા 5,55,555 જમા કરાવ્યા.
જાણીતા ભાગવત કથાકાર પૂજ્ય જિજ્ઞેશ દાદા - રાધે રાધે એ આજે મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રુપાણીની મુલાકાત લઇ કોરોના વાયરસ સામે લડવા મુખ્ય મંત્રી રાહત નિધિમાં રૂપિયા ૫,૫૫,૫૫૫/૦૦ નો ચેક અર્પણ…
છેલ્લા 24 કલાકથી ગુજરાતમાં કોરોનાવાયરસનો કોઈ સકારાત્મક કેસ નોંધાયો નથી: જયંતિ રવિ
ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં એક પણ પોઝિટીવ કેસ નહીં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રીમતી ડો. જયંતિ રવિના જણાવ્યા મુજબ ગઈકાલે 11 વ્યક્તિઓના નમૂના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.. જે નેગેટિવ આવ્યા હતા.…
ભાવનગરમાં એકતરફી પ્રેમીએ એવું કૃત્ય કર્યું કે સમગ્ર ભાવનગર શર્મસાર…
ભાવનગરના હાદાનગરમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે ધોરણ 12 ની પરીક્ષા આપી પરત ફરી રહેલી તરુણી પર છરી વડે હુમલો કર્યો હતો. ગંભીર હાલતમાં તરૂણીને ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં…
- Advertisement -
પાલિતાણા ખાતે ફાગણ સુદ તેરસના મેળામાં ભાવિકો ઉમટી પડ્યા..
ફાગણ સુદ તેરસના શુભ દિવસની ઢેબરાં તેરસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.
જૈનજૈન સમાજમાં આ દિવસનું આગવું મહત્વ છે.
પાલિતાણામાં આવેલ શેત્રુંજયગીરીની છ'ગાઉની યાત્રા માટે આજે જૈન…
નમસ્તે ટ્રમ્પ: મોટેરા સ્ટેડિયમમાં ગુજરાતની લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારીનું પરફોર્મન્સ
નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ મોટેર સ્ટેડિયમમાં ગુજરાતની લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારીએ તેમના ગુજરાતી ગીતો પર પરફોર્મન્સ આપીને લોકોને મનોરંજન પૂરૂ પાડ્યું છે.
https://youtu.be/JkRX209zyQE
ભાવનગરમાં સીદસર રોડ પર લીલા ગ્રાઉન્ડ ખાતે બ્રહ્મ સેના દ્વારા આગામી બ્રહ્મ ખેલ કુંભના આયોજન માટે…
ભાવનગરમાં સીદસર રોડ પર લીલા ગ્રાઉન્ડ ખાતે બ્રહ્મ સેના દ્વારા આગામી તા. ૨ મેથી તા. ૩૦મી મે દરમિયાન બ્રહ્મ ખેલ કુંભ યોજાશે. જેના આયોજન માટે આજે સરદારનગરમાં બેઠક યોજાઈ હતી.
બેઠક અંગે વિગતો…
મહાશિવરાત્રી પર શનિ અને શુક્રનો દુર્લભ યોગ, આ દિવસે બની રહ્યા છે અન્ય 5 યોગ
21 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ છે. આ
દિવસે વર્ષો બાદ શનિ અને શુક્રનો દુર્લભ યોગ બની રહ્યો છે. જ્યોતિષ અનુસાર
શિવરાત્રિ પર શનિ તેની પોતાની રાશિ મકરમાં અને શુક્ર ગ્રહ તેની ઉચ્ચે રાશિ
મીનમાં…
- Advertisement -