fbpx
Bhavnagar News
Get all the Daily Latest Bhavnagar and Gujarati News

- Advertisement -

- Advertisement -

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી નું દેશ ને સંબોધન જાણો શું કહ્યું એમણે

912

- Advertisement -

કોરોનાકાળમાં આપણા દેશના પીએમ મોદી આજે દેશના 7મી વખસ સંબોધન કરી રહ્યા છે. વડાપ્રધાનનું કહેવુ છે કે, સમય સાથે આર્થિક ગતિવિધઓમાં તેજી આવી રહી છે. આપણામાંથી મોટાભાગના લોકો પોતાની જવાબદારી નિભાવવા, ગતિ આપવા રોજ ઘરની બહાર નીકળી રહ્યા છે. તહેવારોની આ મોસમમાં બજારમાં ધીમે ધીમે રોનક પાછી આવી રહી છે. પરંતુ આપણે આ ભૂલવાનું નથી. લોકડાઉન ભલે ચાલી ગયું હોય, વાયરસ ગયો નથી. છેલ્લા 7-8 મહિનામાં દરેક ભારતીયોના પ્રયાસથી આ સ્થિતિમાં પહોંચ્યા છે. એને બગડવા નથી દેવાની. તેને સુધારવાની છે. આજે દેશમાં રિકવરી રેટ સારો છે.

- Advertisement -

ભારત કરતાં બ્રાઝીલ અને અમેરિકામાં આંક 25 હજાર છે. ભારતમાં પ્રતિ 10 લાખમાં મૃત્યુદર 83 છે. બ્રિટન સહિતના અનેક દેશોમાં આ આંક 600થી વધારે છે. દુનિયાના સાધન સંપન્ન દેશોની તુલનામાં ભારત પોતાના વધારેમાં વધારે લોકોનું જીવન બચાવવામાં સક્ષમ બન્યો છે. આજે દેશમાં કોરોના દર્દીઓના માટે 90 લાખથી વધુ પથારીની સુવિધા ઉપલબ્ધ ચે. 12 હજાર કોરોન્ટાઈન્ટ સેન્ટર છે. 200 હજાર લેબ કામ કરી રહી છે.

- Advertisement -

સમય સાથે આર્થિક પ્રવૃત્તિઓ પણ ઝડપથી વધી રહી છે. આપણામાંના મોટા ભાગના લોકો આપણી જવાબદારીઓ નિભાવવા, જીવનને ફરીથી ગતિ આપવા માટે દરરોજ ઘરની બહાર નીકળી રહ્યા છે. તહેવારોની આ સીઝન ધીરે ધીરે બજારોમાં પણ ફરી રહી છે.

પીએમ મોદીએ કહ્યું કે આજે દેશમાં રિકવરી દર સારો છે, મૃત્યુદર ઓછો છે. વિશ્વના સંસાધન સમૃદ્ધ દેશોની તુલનામાં, ભારત તેના વધુને વધુ નાગરિકોના જીવન બચાવવામાં સફળ રહ્યું છે. કોવિડ રોગચાળા સામેની લડતમાં પરીક્ષણોની વધતી સંખ્યા એ મોટી શક્તિ રહી છે.

- Advertisement -

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

error: Content is protected !!