સ્ટેચ્યૂ ઓફ યુનિટીનાં લોકાર્પણ માટે વડા પ્રધાન આજે ગુજરાતમાં, જાણો તેનો કાર્યક્રમ…
- Advertisement -
સરદાર પટેલનાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવા વડા પ્રધાન મંગળવારે રાત્રે અમદાવાદ આવી પહોંચશે. બુધવારે લોકાર્પણ સમારંભ માટે સવારે નવ વાગ્યે તેઓ કેવડિયા કોલોની પહોંચશે. જ્યાં વેલી ઓફ ફ્લાવર્સ, ટેન્ટ સિટીની મુલાકાત લઈ લોકાર્પણ કાર્યક્રમ પતાવી આશરે એક વાગ્યાની આસપાસ વડોદરાથી નવી દિલ્હી જવા નીકળશે.
- Advertisement -
વડા પ્રધાનનો કાર્યક્રમ
- Advertisement -
- 30મીએ રાત્રે 9.30 કલાકે અમદાવાદ આવશે.
- ગાંધીનગર રાજભવન પહોંચી રાત્રિરોકાણ કરશે.
- 31મીએ હેલિકોપ્ટર દ્વારા સવારે 8.55 કલાકે કેવડિયા જશે.
- 9.30 કલાકે બાય રોડ વેલી ઓફ ફ્લાવર્સ પહોંચશે.
- 10થી બપોરના 12 સુધી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનાં લોકાર્પણનો સમારોહ
- બપોરે 12.50 કલાકે કેવડિયાથી હેલિકોપ્ટર દ્વારા વડોદરા એરપોર્ટ આવશે.
- 12.55 કલાકે વડોદરા એરપોર્ટ પરથી દિલ્હી જશે
- બપોરે 2.25 કલાકે દિલ્હી પહોંચશે
- Advertisement -