બિહારમાં નીતિશે ભાજપને આપ્યો ઝટકો, કેજરીવાલે આપ્યો રાવણનો દાખલો
- Advertisement -
આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આના પર કહ્યું છે કે તેના ઘમંડના કારણે સહયોગીઓ ભાજપને છોડી રહ્યા છે. આ કહેતા તેમણે રાવણના ઘમંડનું ઉદાહરણ પણ આપ્યું હતું.
- Advertisement -
- Advertisement -