માનગઢ ધામ ખાતે ‘ધૂની’ માટે 10 કરોડના બજેટની ગેહલોતે જાહેરાત કરતાં કહ્યું કે, આઝાદી પછી કોંગ્રેસે આદિજાતિના વિકાસમાં કોઈ કમી છોડી નથી.
- Advertisement -
સીએમ ગેહલોતે માનગઢ ધામમાં આયોજિત સભા બાદ ઉદયપુરમાં આદિવાસીઓ સાથે ‘ગૈર’ ડાન્સ કર્યો, ઢોલ વગાડ્યો અને તેમને મળ્યા.ગેહલોતે કહ્યું કે સરકાર બદલાવાથી વિકાસ અટકે છે.
- Advertisement -
- Advertisement -