હાઈકોર્ટે અમિત જેઠવા હત્યા કેસમાં આરોપીની આજીવન કેદને સ્થગિત કરી જામીન મંજૂર કર્યા
- Advertisement -
ગુજરાત હાઈકોર્ટે અમિત જેઠવા હત્યા કેસના આરોપી શિવા સોલંકીની આજીવન કેદને સ્થગિત કરી દીધી છે. અપીલની સુનાવણી બાકી હોય કોર્ટે તેને જામીન આપ્યા હતા. વાંચો આ અહેવાલ…
- Advertisement -
- Advertisement -