ભગવાન પરશુરામના જીવનના આ રહસ્યો તમે નહિ ખબર હોય. જાણો તેમના જીવનના પ્રસંગો.
હિંદુ પંચાંગ અનુસાર વૈશાખ મહિનામાં શુક્લ પક્ષની ત્રીજે ભગવાન પરશુરામની જન્મ જયંતી માનવામાં આવે છે. ધર્મ ગ્રંથો અનુસાર તે દિવસે ભગવાન વિષ્ણુનો આવેશ અવતાર પરશુરામજી જન્મ થયો હતો.
ધર્મ…