ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી: જાણો કયાથી પોઝિટિવ કેસ સામે આવ્યા
- Advertisement -
ભારતમાં પણ કોરોનાના પીડિતોની સંખ્યા વધી રહી છે. અત્યાર સુધી દેશમાં 180 લોકો કોરોનાના પોઝિટિવ જોવા મળ્યા છે. દેશમાં કોરોનાને કારણે કુલ 4 લોકોના મોત પણ થયા છે. ત્યારે ગુજરાતમાં બે કેસ પોઝિટિવ મળી આવ્યા છે. રાજકોટમાં યુએઈથી આવેલા પુરુષમાં કોરોનાના શંકાસ્પદ લક્ષ્ણો જોવા મળ્યા હતા. જેને લઈને આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. આ કેસ મામલે ગાંધીનગરમાં પણ બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. કારણ કે આ કેસ ગુજરાતનો પ્રથમ કોરોના વાયરસનો કેસ બની શકે તેવી શંકા છે. રાજ્યના આરોગ્ય-પરિવાર કલ્યાણ વિભાગની ટ્વિટ
- Advertisement -

- Advertisement -
ત્યારે ગુજરાતના સુરત અને રાજકોટમાં કોરોના વાયરસના બે કેસ પોઝિટીવ મળી આવ્યા છે.
- Advertisement -